સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

શનિવાર, 6 ઑક્ટોબર, 2012

ગ્લોબલ વોર્મિંગ

ગ્લોબલ વોર્મિંગનું પ્રથમ નિશાન : ધ્રુવપ્રદેશનું રીંછ, જેના આવાસનું ૪૫% સ્થળ હવે જળ છે
થીજેલા સમુદ્રની બનેલી ઉત્તર ધ્રુવપ્રદેશની બર્ફિલી ચાદર ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપભેર સંકોચાઈ રહી છે એટલું જ નહિ, પણ તે ચાદરમાં ઠેર ઠેર છીંડાં પડ્યાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો