સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

સન્માન સમારંભ

શ્રી નીતિનભાઈ બી પટેલ (પ્રજ્ઞાના તજજ્ઞ સી આર સી ) પ્રમોશન મેળવી ચિકાર ના આચાર્ય બનતા સન્માન સમારંભ ના સંભારણા 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો